“
પ્રેમ દિમાગ સાથે નહીં દિલ સાથે જોડાયેલી લાગણી છે.પ્રેમ માણસની આંતરિક સુંદરતાને ઉજાગર કરે છે.પૃથ્વી પર સ્વર્ગની અનુભૂતિ કરાવનાર ઈશ્વરીય તત્વ પ્રેમ છે.સાચો પ્રેમ આજીવન તમારી સાથે રહી તમારા જીવનના પ્રશ્નોને ઉકેલવામાં તમને મદદ કરે છે.
~પાર્થસારથિ એ. મહેતા
”